તૃતીય તરણેતર ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ ૨૦૨૬-૨૭

વિશ્વ પ્રસિદ્ધ તરણેતર નો મેળો આગામી 
તારીખ ૧૪-૦૯-૨૦૨૬ થી ૧૬-૦૯-૨૦૨૬
દરમ્યાન યોજાશે.

તરણેતર ના મેળા માં આ વર્ષે તૃતીય ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવશે.
સ્પર્ધા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-  ૦૩-૦૯-૨૦૨૬

આ સ્પર્ધાઓ માં માત્ર સુરેન્દ્રનગર જિલ્લા ના વતની કલાકારો/કલાવૃંદો/શાળાઓ/સંસ્થાઓ જ ભાગ લઈ શકશે.

ફોર્મ સાથે સ્પર્ધકો ના આધાર કાર્ડ તથા બેંક પાસબુક ની ઝેરોક્ષ ફરજીયાત જોડવાની રહેશે.

Popular posts from this blog

યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬

કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૬-૨૭

ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા કાર્યક્રમ